Advocates and Tax Consultants, GST, Income Tax, Professional Tax, Legal Services
TIME TO PAY ADVANCE TAX OF INCOME TAX
Get link
Facebook
Twitter
Pinterest
Email
Other Apps
PAYMENT OF ADVANCE TAX 3rd INSTALLMENT (4th INSTALLMENT FOR THE COMPANIES) FOR F Y 2014-15, OF INCOME TAX IS NOW BEING PAYABLE ON OR BEFORE 15 MARCH, 2015.
E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST કેમ છો આપ સર્વે ? આશા રાખીએ બધા મજામાં જ હશો ... કોરોનાને લગભગ બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને ત્યાર પછીનું નવું નાણાકીય વર્ષ - ૨૦૨૨ - ૨૩ લગભગ અડધું પૂર્ણ થઈ ગયું છે . આથી , સરકાર ટેક્સને લગતા નવા સુધારાઓ લાવે છે અને આ સુધારાઓનો અમલ ઝડપથી કરવા ઈચ્છે છે . અમો , આવા જ એક સુધારા બાબતે આપ સમક્ષ થોડી માહિતી રજુ કરવાનો પ્રયાસ કરીએ છીએ . ૧ એપ્રિલ ૨૦૨૨ પહેલા જે વેપારીનું Turnover ( નાણાકીય વર્ષ ૨૦૧૭ - ૧૮ થી ૨૦૨૧ - ૨૨ના કોઈ પણ ) નાણાંકીય વર્ષમાં રૂ . ૨૦ કરોડથી ( તા . ૦૧ / ૧૦ / ૨૦૨૨ થી રૂ ૧૦ કરોડથી ) વધારે હોય તેઓને તા . ૦૧ / ૧૦ / ૨૦૨૨થી ફરજિયાત E-Invoice બનાવવાનું રહેશે . આથી ૧ ઓક્ટોબર , ૨૦૨૨થી લાગુ પડતું આ “ ઈ - ઇન્વોઇસ ” બાબતે અમુક બાબતો જાણવી જરૂરી છે . 1. સૌ પ્રથમ ૨૦૧૯માં E-Invoice માટે આવેલ નોટિફિકેશન નંબરથી ૬૮ / ૨૦૧૯ તા . ૧૩ / ૧૨ / ૨૦૧૯માં નિયમ - ૪૮ ( ૪ ), ૪૮ ( ૫ ) અને ૪૮ ( ૬ ) દાખલ કરવામ
New VERA SAMADHAN YOJNA-2019 is declared by Gujarat Government on 06/12/2019. Here is the Easy Understanding of the Yojna in Gujarati: વેરા સમાધાન યોજના-૨૦૧૯ ગુજરાત સરકાર, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : જીએસટી-૧૦૨૦૧૯-૧૦૦૬-ઠ ની તારીખ:૦૬/૧૨/૨૦૧૯ ના રોજના સુધારા સાથેની વેરા સમાધાન યોજના-૨૦૧૯ ની સમજણ નીચે પ્રમાણે છે. ૧. ક્યાં ક્યાં કાયદાને આવરી લે છે ? જવાબ : (૧) ગુજરાત વેચાણ વેરા કાયદો, ૧૯૬૯ , (૨) ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩ , (૩) કેન્દ્રીય વેચાણ વેરો, ૧૯૫૬ , (૪) ધી મુંબઈ સેલ્સ ઓફ મોટર સ્પીરીટ ટેક્ષેસન એક્ટ, ૧૯૬૭ , (૫) ધી ગુજરાત ટેક્ષ ઓન એન્ટ્રી ઓફ સ્પેસીફાઈડ ગુડ્સ ઈનટુ લોકલ એરીયાઝએક્ટ, ૨૦૦૧ ,(૬) ગુજરાત પરચેઝ ટેક્ષ ઓન સુગરકેન એક્ટ, ૧૯૮૯ વિગેરે કાયદાનો સમાવેશ થાય છે. ૨. ક્યાં તબક્કે લાગુ પડે ? જવાબ: આકરણી, ફેર આકારણી, રિવિઝન અથવા વિવાદ(અપીલ) ના તબક્કે હોય તો અથવા / અને આપમેળે વેરની જવાબદારી જાહેર કરીને આ લાભ લઇ શકશે. ૩. ક્યાં સુધીમાં આરજી થઇ શકે ? જવાબ: તા. ૧ 0 / 0 ૧/૨૦૨૦ સુધી માં અરજી કરવાની રહે છે. ૪. કેટલી મ
NEW SCHEME SABKA VISHWAS (LEGACY DISPUTE RESOLUTION) SCHEME, 2019 (SVLDRS) IS DECLARED BY GOVERNMENT OF INDIA. EASY UNDERSTANDING IS HEREUNDER IN GUJARATI: સબકા વિશ્વાસ ( LEGACY DISPUTE RESOLUTION) સ્કિમ, ૨૦૧૯ ( SVLDRS ) ભારત સરકાર, નાણા મંત્રાલય, મહેસુલ વિભાગ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીઝ એન્ડ કસ્ટમના સર્ક્યુલર નં. ૧૦૭૧/૪/૨૦૧૯-CX તા. ૨૭/૦૮/૨૦૧૯, ૧૦૭૨/૦૫/૨૦૧૯-CX તા. ૨૫/૦૯/૨૦૧૯ અને ૧૦૭૩/૦૬/૨૦૧૯-CX તા. ૨૯/૧૦/૨૦૧૯ થી સબ કા વિશ્વાસ ( LEGACY DISPUTE RESOLUTION ) સ્કિમ, ૨૦૧૯(SVLDRS) જાહેર કરી. ત્યાર બાદ તા. ૧૨/૧૨/૨૦૧૯ રોજ સર્ક્યુલર નં. ૧૦૭૪/૦૭/૨૦૧૯-CX જાહેર કર્યો. જે ના સુધારા સાથેની સમજણ નીચે પ્રમાણે છે. FAQ ૧. ક્યાં ક્યાં કાયદાને આવરી લે છે ? જવાબ : કેન્દ્ર દ્વારા જાહેર કરેલ આ યોજના કેન્દ્રના વેરા કાયદાઓ જેમ કે, સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ સર્વિસ ટેક્ષ વિગેરેને આવરી લે છે. ૨. ક્યાં તબક્કે લાગુ પડે ? જવાબ: નોટિસ, દાવો, પુછપરછ, તપાસ, ચડત વેરો અથવા વિવાદ(અપીલ) ના તબક્કે હોય તો અથવા / અને આપમેળે વેરની જવાબદારી જાહેર કરીને આ લાભ
Comments
Post a Comment