E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST કેમ છો આપ સર્વે ? આશા રાખીએ બધા મજામાં જ હશો ... કોરોનાને લગભગ બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને ત્યાર પછીનું નવું નાણાકીય વર્ષ - ૨૦૨૨ - ૨૩ લગભગ અડધું પૂર્ણ થઈ ગયું છે . આથી , સરકાર ટેક્સને લગતા નવા સુધારાઓ લાવે છે અને આ સુધારાઓનો અમલ ઝડપથી કરવા ઈચ્છે છે . અમો , આવા જ એક સુધારા બાબતે આપ સમક્ષ થોડી માહિતી રજુ કરવાનો પ્રયાસ કરીએ છીએ . ૧ એપ્રિલ ૨૦૨૨ પહેલા જે વેપારીનું Turnover ( નાણાકીય વર્ષ ૨૦૧૭ - ૧૮ થી ૨૦૨૧ - ૨૨ના કોઈ પણ ) નાણાંકીય વર્ષમાં રૂ . ૨૦ કરોડથી ( તા . ૦૧ / ૧૦ / ૨૦૨૨ થી રૂ ૧૦ કરોડથી ) વધારે હોય તેઓને તા . ૦૧ / ૧૦ / ૨૦૨૨થી ફરજિયાત E-Invoice બનાવવાનું રહેશે . આથી ૧ ઓક્ટોબર , ૨૦૨૨થી લાગુ પડતું આ “ ઈ - ઇન્વોઇસ ” બાબતે અમુક બાબતો જાણવી જરૂરી છે . 1. સૌ પ્રથમ ૨૦૧૯માં E-Invoice માટે આવેલ નોટિફિકેશન નંબરથી ૬૮ / ૨૦૧૯ તા . ૧૩ / ૧૨ / ૨૦૧૯માં નિ...
New VERA SAMADHAN YOJNA-2019 is declared by Gujarat Government on 06/12/2019. Here is the Easy Understanding of the Yojna in Gujarati: વેરા સમાધાન યોજના-૨૦૧૯ ગુજરાત સરકાર, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : જીએસટી-૧૦૨૦૧૯-૧૦૦૬-ઠ ની તારીખ:૦૬/૧૨/૨૦૧૯ ના રોજના સુધારા સાથેની વેરા સમાધાન યોજના-૨૦૧૯ ની સમજણ નીચે પ્રમાણે છે. ૧. ક્યાં ક્યાં કાયદાને આવરી લે છે ? જવાબ : (૧) ગુજરાત વેચાણ વેરા કાયદો, ૧૯૬૯ , (૨) ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩ , (૩) કેન્દ્રીય વેચાણ વેરો, ૧૯૫૬ , (૪) ધી મુંબઈ સેલ્સ ઓફ મોટર સ્પીરીટ ટેક્ષેસન એક્ટ, ૧૯૬૭ , (૫) ધી ગુજરાત ટેક્ષ ઓન એન્ટ્રી ઓફ સ્પેસીફાઈડ ગુડ્સ ઈનટુ લોકલ એરીયાઝએક્ટ, ૨૦૦૧ ,(૬) ગુજરાત પરચેઝ ટેક્ષ ઓન સુગરકેન એક્ટ, ૧૯૮૯ વિગેરે કાયદાનો સમાવેશ થાય છે. ૨. ક્યાં તબક્કે લાગુ પડે ? જવાબ: આકરણી, ફેર આકારણી, રિવિઝન અથવા વિવાદ(અપીલ) ના તબક્કે હોય તો અથવા / અને આપમેળે વેરની જવાબદારી જાહેર કરીને આ લાભ લઇ શકશે. ૩. ક્યાં સુધીમાં આરજી થઇ શકે ?...
HERE ARE THE GST RATE SCHEDULE FOR GOODS (AS PER DISCUSSION IN THE GST COUNCIL MEETING HELD ON 18/05/2017) (TOTAL PAGES : 213) AND HERE IS THE SCHEDULE OF GST RATES FOR SERVICES AS APPROVED BY THE GST COUNCIL. (TOTAL PAGES : 19)
E-PAYMENT IS COMPULSORY FOR SERVICE TAX PAYMENT.
ReplyDelete